બધા છે એક ઘરના સભ્ય, પણ વિખવાદ જાગ્યો છે,
સાસુ ને વહુ પેઠે વગોણાનો નાદ જાગ્યો છે ;
તર્ક થી તપાસ્યું તેનું મને કારણ મળી આવ્યું,
બધાને માત્ર સતા, ખુરશી નો સ્વાદ લાગ્યો છે.
{ ફુલો વેરાણાં ચોક માં }
~ ભક્ત કવિ શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો:-9824474306
No comments:
Post a Comment