ધન ખોયુ પાછુ મળશે, પણ માનવતા ખોવાય નહી.
દર્જનતા કોઈની દેખીને, સજ્જનતા ખોવાય નહી.
સાગર મોટો સરીતા નાની,
ગાગર વાત કહે છે છાની,
સરીતા છોડી સાગરનાં કંઈ ખારાં જળ પિવાય નહી.
સ્વાર્થમહીં દુનીયા બુડી,
છે માનવતા સાચી મુડી,
ચંદ્ર ચમકતો દેખીને ઘરદીવડીયા ઓલવાય નહી.
{ આતમવાણી }
~ ભક્ત કવી શ્રી ત્રાપજકર દાદા ~
સંપાદક :- રાજુભાઈ ભટ્ટ
મો.:- 9824474306
No comments:
Post a Comment